આજે શિક્ષકદિન. જેને આપણે ‘શિક્ષક’ કહી શકીએ એવા ચારિત્ર્યવાન લોકોને આજે દીવો લઈને શોધવા જવું પડે તેમ છે. પોતા થકી જે વિદ્યાર્થીના ચારિત્ર્યનું ઘડતર કરે છે તે સાચો શિક્ષક છે. કમનસીબે આવા શિક્ષકોની સંખ્યા સતત ઘટી રહી છે. પોતાના કોચિંગ … Continue reading
Daily Archives: મે 8, 2013
વર્ગખંડની બહારનું શિક્ષણ – જિતેન્દ્ર દેસાઈ
[‘નવચેતન’ સામાયિક ઓક્ટોબર-નવેમ્બર-2009 દીપોત્સવી અંકમાંથી સાભાર.] મારું પ્રાથમિક, માધ્યમિક અને મહાવિદ્યાલયનું એમ બધું જ શિક્ષણ ગાંધીજીના શિક્ષણના પ્રયોગ જેવી નઈ તાલીમની પ્રાયોગિક શિક્ષણપદ્ધતિમાં થયું. એ શિક્ષણ-પદ્ધતિની એક વિશેષતા યા લક્ષણ હોય તો તે વર્ગની ચાર દીવાલો બહારનું શિક્ષણ યા ઘડતર. … Continue reading